આ પુસ્તકની આગવી વિશેષતાઓ:
-
- દરેક કાવ્ય અને પાઠ તેમજ કર્તાનો સંક્ષિપ્ત મર્મગ્રાહી પરિચય.
- અઘરા શબ્દોના અર્થ તથા દરેક કાવ્યની આસ્વાદમૂલક સરળ સમજૂતી.
- પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત પરીક્ષાલક્ષી નિબંધલક્ષી તેમજ હેતુલક્ષી પુષ્કળ પ્રશ્નોત્તરનો સમાવેશ.
- વ્યાકરણ અને લેખનના અભ્યાસક્રમલક્ષી મુદ્દાઓનું વિવરણ કરતા અલગ અલગ વિભાગો.
- એકમ કસોટીરૂપે, સારરૂપ, વિશિષ્ટ વિશેષ રૂપે, દર ચાર પાઠ પછી સ્વ-મૂલ્યાંકન માટે જ્ઞાનકસોટી આપી છે.