આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- બોર્ડ દ્વારા સૂચિત પરિરૂપ અને લેટેસ્ટ પેપર-પૅટર્ન મુજબ ગદ્ય-પદ્ય તેમજ વ્યાકરણ-લેખનનું આયોજન.
- દરેક કાવ્ય અને પાઠનો સંક્ષિપ્ત મર્મગ્રાહી પરિચય.
- અઘરા શબ્દોના અર્થ તથા દરેક કાવ્યની આસ્વાદમૂલક સરળ સમજૂતી.
- બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલો ‘પ્રશ્નોત્તર' વિભાગ.
- પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત વધારાના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ.
- સઘન અધ્યયન વિભાગનાં બધાં કાવ્યો અને પાઠોમાંથી ઉદ્ભવતા પરીક્ષાલક્ષી વ્યાકરણની વિશદ છણાવટ.
- અર્થગ્રહણવિભાગ તથા લેખનવિભાગના તમામ ઘટકો; જેવા કે પદ્યાર્થગ્રહણ, ગદ્યાર્થગ્રહણ, સંક્ષેપલેખન અને કાળકથન
- તથા અરજીલેખન, વાદાત્મક – ભાવાત્મક ગદ્યલેખન અને નિબંધલેખન તેમજ તળપદી બોલીના શબ્દોના આદર્શ ઉત્તરો.
- પુસ્તકના અંતે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.