આ પુસ્તકની વિશેષતાઓઃ
- દરેક કાવ્ય અને પાઠનો સંક્ષિપ્ત મર્મગ્રાહી પરિચય.
- દરેક ગદ્ય-પદ્યના અઘરા શબ્દોના અર્થ તેમજ દરેક કાવ્યની સરળ સમજૂતી.
- સાહિત્યિક – પૌરાણિક–ઐતિહાસિક સંદર્ભો સૂચવતી પંક્તિઓનું વિવરણ.
- પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત વધારાના પરીક્ષોપયોગી તેમજ પ્રશ્નપત્રના અદ્યતન પરિરૂપ અનુસાર CBQs – વિવિધ ક્ષમતા આધારિત પ્રશ્નોના સમાવેશ સાથે-અધ્યયન માટેનું માર્ગદર્શક પુસ્તક.
- દરેક ગદ્ય-પદ્યની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતા ઉત્તરો સાથેના અનેકવિધ હેતુલક્ષી અને વ્યાકરણલક્ષી પ્રશ્નો.
- રાષ્ટ્રીય શિક્ષણનીતિ (NEP) અન્વયે પરીક્ષા-પદ્ધતિમાં થયેલા ફેરફાર અનુસાર પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા તથા વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ.