આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- પાઠ-કવિતાની શરૂઆતમાં વિષયપ્રવેશમાં કૃતિનો પરિચય
- બોર્ડના પ્રશ્નપત્રના અદ્યતન પરિરૂપ તથા પાઠ્યપુસ્તક અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
- શબ્દાર્થ તથા અઘરી પંક્તિઓનું સ્પષ્ટીકરણ
- દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
- દરેક પ્રકરણની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતા વધારાના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર
- વ્યાકરણને લગતા વિવિધ પ્રશ્નો અને તેમના ઉત્તર તથા લેખનવિભાગનો સચોટ પરિચય
- વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
- પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક
- સરળ, સુબોધ અને પ્રવાહી ભાષાશૈલીમાં શુદ્ધ, સુઘડ અને ક્ષતિ રહિત મુદ્રણ
- પુસ્તકના અંતે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર અને માર્ચ, 2024ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ