આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- ગદ્ય-પદ્ય પાઠોના મૂળ ગ્રંથો તેમજ તેમના કર્તાઓનો સંક્ષિપ્ત પરિચય
- શબ્દાર્થ, શ્લોકોના અન્વય અને શબ્દશઃ અનુવાદ
- અગત્યના સર્વ શબ્દો પર વિવરણાત્મક નોંધ તથા સસંદર્ભ સમજૂતી
- પ્રત્યેક પાઠના સમગ્ર વસ્તુને આવરી લેતા લઘુ-દીર્ઘ પ્રશ્નોત્તર
- પાઠો પર આધારિત વ્યાકરણની ‘શબ્દાર્થ અને નોંધ'માં છણાવટ
- બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
- બોર્ડ પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
- ન્યાયો વિશે સ્પષ્ટીકરણ તેમજ અલંકાર અને છંદ વિશે સરળ વિવરણ
- સંસ્કૃતસાહિત્યનો પરિચય-પ્રશ્નોત્તરરૂપે; ટૂંકા ઉત્તરવાળા અને હેતુલક્ષી પ્રશ્નોત્તરની વિપુલ સામગ્રી
- અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
- પુસ્તકને અંતે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ