આ પુસ્તકની આગવી વિશેષતાઓ:
- બોર્ડ દ્વારા સૂચિત પરિરૂપ અને લેટેસ્ટ પેપર-પૅટર્ન મુજબનું ગદ્ય-પદ્ય તેમજ વ્યાકરણ-લેખનનું આયોજન.
- દરેક કાવ્ય અને પાઠનો સંક્ષિપ્ત મર્મગ્રાહી પરિચય.
- અઘરા શબ્દોના અર્થ તથા દરેક કાવ્યની આસ્વાદમૂલક સરળ સમજૂતી.
- પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત વધારાના પુષ્કળ પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ.
- પુસ્તકના અંતે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તથા માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.